એક અતિ ધનીક કુટુંબ, ધીકતો ધંધો, મોટો, બંગલા અને વાડી બધું જ ખૂબ સરસ હતું. એક દિવસ અચાનક દુર્ભાગ્ય જાણે ત્રાટક્યું. એકવીસ વર્ષનોદીકરો દેખાવડો, મિલનસાર અને લાગણીપ્રધાન. કોઈ કશી ફરિયાદ એના વિશે કરી શકે એવું નહોતું. યુવક કૉલેજમાં ભણતો હતો. લગભગ ભણતર પૂરું થવા આવ્યું હતું. છેલ્લું વર્ષ હતું. એક વહેલી સવારે એવા અભ્યાસખંડમાંથી એનો મૃતદેહ મળ્યો. યુવકે આત્મહત્યા કરી હતી. મા-બાપ સહિત સૌ કોઈતે એ વાત માની જ ન શકાય એવી લાગી. એને શું દુ:ખ હતું?
આત્મહત્યા કરતારા યુવકતાં બેતાળીસ-પિસ્તાળીસ વર્ષ આસપાસાની ઉંમરનામા-બાપ ‘અજાણ’ હોવાનું કહેતાં હતાં, પણ તેનું કારણ એ જ હતું કે તે પોતાના હૃદયતા ઊંડાણમાં જે જાણતાં હતાં તે પોતાતી સભાનતાની સપાટી ઉપર લાવી શકતાં નહોતાં. પોતાની જાત સમક્ષ જ પોતાનો ‘ગુતો’ કબૂલ કરી શકતાં નહોતાં. આત્મહત્યાતી આજુબાજુ રહસ્યનું એક જાળું રચાયું હતું, પણ તેનું તદ્દન સાદું અને સાચું કારણ પતિ-પત્ની પોતે જાણતાં હતાં.
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે