અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના બાળ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી દેશભરમાંથી આમંત્રિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સંત-મહંતો, ધર્માચાર્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર લોકોએ સંબોધન કર્યું. તમામ વક્તાઓના સંબોધનમાં એક સૂર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પષ્ટ સંભળાયો હતો કે અયોધ્યાની આ ઘટના ભારતના રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં દૂરગામી અસર અને પ્રભાવ ઉત્પન્ન કરનારી બની રહેવાની છે.
આ સૂર અને સંદેશને સૌથી વધુ મુખર અને સ્પષ્ટ રીતે ઓજસ્વી શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો. તેમણે આ ઘટનાને યુગાન્તકારી પરિવર્તન માટે સીમાચિહ્ન રૂપ ગણાવી એક નવા પ્રસ્થાન બિન્દુને અંકિત કરનાર તરીકે વર્ણવી. તેમણે જે શબ્દ પ્રયોગ કર્યો કે, આ પ્રાણપ્રતિષ્ઠાથી એક નવા કાલચક્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વાક્ય અત્યંત મહત્ત્વનું છે અને તેની અર્થછાયાઓ સમજવી જોઈએ. એમ કરવા જતાં તેના અનેક ગૂઢાર્થ પ્રાપ્ત થઈ શકે તેમ છે. નવા કાલચક્રને આપણે એમ પણ કહી શકીએ કે એક નવા યુગનો આરંભ થવા જઈ રહ્યો છે.
この記事は ABHIYAAN の February 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે