કોલંબસે ૧૪૯૨માં અમેરિકા ખંડની અનાયાસે શોધ કરી એ વખતે યુરોપ અને ઇંગ્લેન્ડમાં કટોકટીની પરિસ્થિતિ હતી. રાજાઓ અને ધર્મગુરુઓ વચ્ચે ભેદભાવો હતા, તેઓ અંદરોઅંદર ઝઘડતા અને લડતા હતા. એ બંને એમની પ્રજાને અને ભક્તોને રંજાડતા હતા, બટાટાનો દુકાળ પડ્યો હતો. પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ બધાં કારણોસર યુરોપ ના તેમ જ ઇંગ્લેન્ડના લોકોએ અમેરિકા ભણી દોટ મૂકી.
શરૂઆતમાં એમને અમેરિકામાં પ્રવેશતાં કોઈ અટકાવનારું નહોતું. ત્યાંના મૂળ વતનીઓ, જેમને કોલંબસે ‘રેડ ઇન્ડિયનો’ તરીકે ઓળખાવ્યા હતા, એમનાં તીર-કામઠાં યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોની બંદૂકો પાસે કારગત ન નીવડ્યાં. અમેરિકામાં પ્રવેશેલા આ નવા આગંતુકો રોજ સવારના એમની ઘોડાગાડી લઈને નીકળી પડે. ઘોડાઓને પૂરપાટ દોડાવે અને સાંજ સુધીમાં જેટલો પ્રદેશ વટાવી ચૂકે એ બધો એમનો! એ સમયની અમેરિકામાં જઈને વસેલા એ પરદેશીઓની આપસમાં આવી સમજણ હતી! ધીરે-ધીરે અમેરિકામાં યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોનો ભરાવો થવા લાગ્યો. ત્યાં જઈને વસેલા લોકોને એવું લાગ્યું કે જો આમ જ બધા અમેરિકામાં આવતા થશે તો તેઓ આપણી સુખ-સંપત્તિમાં, આ જમીનોમાં, જમીનની નીચે દટાયેલ તેલ અને અન્ય ખનિજોમાં ભાગ પડાવશે. આટલું જ નહીં, પણ અનિચ્છનીય લોકોને તો આપણા આ નવા શોધાયેલા દેશમાં આવવા જ દેવા ન જોઈએ.
この記事は ABHIYAAN の December 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の December 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.