નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ
ABHIYAAN|December 09, 2023
૫૫૦પથારીની આ નેચરોપથી હૉસ્પિટલમાં ૪૦ ટકા પથારી આર્થિક રીતે નબળા લોકો માટે રખાય છે. ડ્રગલેસ પ્રાકૃતિક ચિકિત્સા ઇચ્છતા સમૃદ્ધોનું આ સ્વર્ગ એક્સો એકરમાં છવાયેલું છે. અહીંના સમય પત્રકમાં ફુરસદનો સમય ઍરોબિક્સ, સ્વિમિંગ જેવી રિક્રિએશન પ્રવૃત્તિથી સભર છે.
રક્ષા ભટ્ટ
નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ

આસો-કારતકના પર્વીય દિવસો સાથે જ શિયાળાનો હૂંફાળો પ્રવેશ આંગણામાં આળેખેલી રંગોળીના રંગ લઈ આપણી આસપાસ વીંટળાઈ જાય છે. લીલાં શાકભાજીથી સભર માર્કેટ, વહેલી સવારથી શહેરનાં ઉદ્યાનો અને રસ્તાઓ પર ચાલતાં અને દોડતાં શહેરીજનો, જ્યૂસ-સલાડ અને ઉકાળાથી અખંડ સવાર-બપોર-સાંજ અને યમ-નિયમ, યોગ અને પ્રાણાયામથી પ્રસન્ન આખો માહોલ હૃદય-મનની બંધ બારીઓને ખોલી આપણને એકદમ શુદ્ધ કરી જીવનની ગાડીમાં તાજું એન્જિન ઓઇલ પૂરવાનું કામ કરે છે.

શરીર-મનના આવા હાર્મોનિયસ લ્યુબ્રિકેશનમાં ભારતનું વૅલનેસ ટૂરિઝમ વિશ્વ કક્ષાએ અવ્વલ નંબરે આવે છે. નિસર્ગોપચાર, યોગ, આયુર્વેદ અને વૈદિક ઉપચારોની આ ભૂમિમાં વિશ્વ કક્ષાની હસ્તીઓ તનમનથી રિચાર્જ થવા ભારત આવે છે અને ખરા અર્થમાં રિચાર્જ થાય છે; હળવાફુલ અને તાજા-માજા થાય છે અને તદ્દન નવી ઊર્જાથી ફરી પોતાને કામે ચડે છે. આવા રિજૂવેનેટિંગ અનુભવમાં નેચરોપેથી એટલે કે નિસર્ગોપચારનો ફાળો અનેક ગણો છે. આ નિસર્ગોપચાર કોઈ જાતની શસ્ત્રક્રિયા અને દવાઓ વગરનો એવો ઉપચાર છે જે એવું કહે છે કે આપણી પ્રકૃતિમાં જ આપણા શરીરનાં દર્દ મટાડવાની અમાપ શક્તિ પડેલી હોય છે. શુદ્ધ હવા-પાણી, પ્રકાશ અને ભોજનથી આપણે જાતે જ આપણી સારવાર કરવા સક્ષમ છીએ. યોગ્ય આહાર-વિહારનો પાયો નાખી શરીર-મનની સ્વસ્થતાનું પ્રસન્ન ઘર બાંધતાં આવા નિસર્ગોપચાર ના અનેક ઉત્તમ સેન્ટર્સ ભારતના ‘વૅલનેસ' ડેસ્ટિનેશન્સ છે જેમાં જિંદાલ નેચરચૂર સંસ્થા વર્થ બિઇંગ એટની યાદીમાંનું એક છે.

‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીઝ’ના નામથી સુવિખ્યાત આ નિસર્ગોપચાર સંસ્થા બેંગ્લોર ઍરપોર્ટથી ઉત્તર-પશ્ચિમે ૨૭ કિ.મી. દૂર રહેલા જિંદાલ નગરમાં આવેલી છે. બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૧૭ કિ.મી.ના અંતરે પાર્લે-જી બિસ્કિટ ફેક્ટરી આસપાસ લૉકેટ થયેલા આ વૅલનેસ સેન્ટરમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ઋતુમાં જવું હોય તો ત્રણેક મહિના અગાઉ ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવી આપણે આપણા જીવનના એકાદ શિયાળાને એક લાંબી હગ આપી તદ્દન નવી નક્કોર ઊર્જાથી ભરી શકીએ છીએ.

この記事は ABHIYAAN の December 09, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 09, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024