ભારતનું વૈવિધ્ય એ ખૂબ મોટો બોનસ પોઇન્ટ છે. વિવિધ પ્રદેશના અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં યુવાનો પાસે સ્કિલ્સમાં ઘણું વૈવિધ્ય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય છે જેમાંથી ઘણા લોકો હવે સ્ટાર્ટઅપ તરફ વળી રહ્યા છે. કોરોના કાળ પછી ભારતના યુવાન આંતરપ્રિન્યોર્સના અભિગમમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. મહામારીએ લોકોને ચીલાચાલુ નોકરીઓથી દૂર રોજગારની નવી તકો વિશે વિચારતા પણ કર્યા છે. સરકારી નોકરીથી દૂર હવે આંતર પ્રિન્યોરશિપના અભિગમ તરફ ભારતના યુવાનો જઈ રહ્યા છે. જેમની ઉંમર ૨૦થી ૩૦ની વચ્ચે છે તેમણે પોતાના વેપારમાં અને જીવનમાં ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’નો મંત્ર અપનાવ્યો છે. આ રુઝાનમાં થયેલા ફેરફારે પણ આ સ્ટાર્ટઅપ બૂમ પાછળ મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્ટઅપ્સને જે પ્રમાણમાં સફળતા મળી છે તેનાથી ઓછામાં ઓછો એક બદલાવ આવ્યો છે, દેશના યુવાનોને એક સંદેશ ગયો છે કે તમે ધારો એ ફિલ્ડમાં, તમારા જ મનગમતા ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે અને એ પણ જાતે જ સ્ટાર્ટઅપ શરૂ કરીને.
この記事は ABHIYAAN の September 03, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の September 03, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન