ABHIYAAN - September 04, 2021
ABHIYAAN - September 04, 2021
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で ABHIYAAN と 8,500 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する ABHIYAAN
1年 $12.99
保存 75%
この号を購入 $0.99
この問題で
The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.
જતિ આધારિત વસતી ગણતરી અનામત મર્યાદામાં વધારા સુધી જશે
ભારતીય રાજકારણમાં એકાએક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો મુદ્દો પ્રબળ બન્યો છે. લગભગ બધા રાજકીય પક્ષો તેની હિમાયત અને સમર્થન કરી રહ્યા છે. દર દસ વર્ષે ભારતમાં વસતી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવે છે. કોરોના સંક્રમણને કારણે ૨૦૨૧ની વસતી ગણતરીનું કાર્ય વિલંબમાં મૂકાયું છે, પરંતુ તેને માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. એવે વખતે જ જાતિ આધારિત વસતી ગણતરીની માગણી બળવત્તર બની છે. ૨૩ ઑગસ્ટે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના નેતૃત્વ હેઠળ બિહારના તમામ રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ આ માગણી સાથે વડાપ્રધાનને મળ્યું હતું. આ મુદે બિહારના ભાજપ સહિતના તમામ પક્ષો એક થઈ ગયા છે. વડાપ્રધાનને મળ્યા પછી નીતિશકુમારે એવું કહ્યું કે વડાપ્રધાને અમારી માગણી નકારી નથી. એટલે હવે નિર્ણય વડાપ્રધાન કરશે. અમે તેની રાહ જો ઈશું. મતલબ નીતિશકુમાર આ મુદ્દે સરકારના વલણ પ્રત્યે આશાવાદી છે. સરકારને આ માગણી સંતોષવામાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલી નડતર રૂપ બને તેમ છે. આવી માગણી કરનારા નેતાઓ તો કહી દે છે કે સરકારે તો માત્ર એક ખાનું જ વધારવાનું છે, પરંતુ જયારે વસતી ગણતરીનાં તમામ ફોર્મ, પેપર્સ છપાઈને તૈયાર હોય ત્યારે તેમાં એક નાનું પણ ઉમેરવાનું કેટલું મુશ્કેલ હોય છે એ તો આયોજકો જ સમજી શકે.
1 min
પાઠ ભણાવે તે પાઠશાળા!
આજની સમસ્યા ભણતર બની ગઈ છે. પરિણામો આવ્યાં, પણ શાળા અને કૉલેજો બંધ છે, તે કેવી રીતે ફરીથી ખોલવી, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ફરીથી સ્વાભાવિક મેળાપ થાય તે માટે વિચારણા ચાલી રહી છે. જોકે કેટલીક સામાજિક સંસ્થાઓએ પશ્ચિમ બંગાળમાં નવી શિક્ષણ ક્રાંતિ સર્જી છે.
1 min
શ્રીકૃષ્ણની બાળલીલાઓ તેમના અવતાર કાર્યનો અભિન્ન હિસ્સો છે
ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાના પ્રસંગોને પ્રથમ બાળકોના મનરંજન રૂપે પ્રસ્તુત કરાય છે અને કથાકારો એ જ પ્રસંગોને અધ્યાત્મ અને ભક્તિ રસના તત્વ સાથે પ્રસ્તુત કરે ત્યારે પણ એ પ્રસંગો પરિચિત હોવા છતાં એટલા જ વિસ્મયકારક લાગે છે. શ્રીકૃષ્ણની બાળલીલાનો વ્યાપ ઘણો છે. આપણે તો તેમાંના પાંચ-સાત પ્રસંગોનું જ વારંવાર પુનરાવર્તન કરતા રહીએ છીએ. અહીં તેમાંના અજ્ઞાત, અલ્પ પરિચિત પ્રસંગો વર્ણવ્યા છે, ત્યારે એ વાત કહેવાની ઇચ્છા રોકી શકાતી નથી કે શ્રીકૃષ્ણનો અવતાર પૂર્વયોજિત અને આયોજનબધ્ધ રૂપે થયેલો છે. શ્રીકૃષ્ણ કયા-કયા કાર્યો કરવાના છે એ તેમને બાળવયથી ખબર છે.
1 min
શિપિંગ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓ દેશમાં મોંઘવારી વધારે છે
કોવિડની બીજી લહેર પછી માંડ માંડ થાળે પડી રહેલી શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે કન્ટેનર અને જહાજોની અછત ભારે મુશ્કેલી ઊભી કરે છે. એક સમયે ખાલી-ખાલી જતાં જહાજો કન્ટેનરને ખૂબ ઓછા ભાવે કે ક્યારેક મફતમાં પણ લઈ જવા તૈયાર હતાં, પરંતુ આજે કન્ટેનરના ભાડામાં અધધ...૫૦૦થી ૬૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. દેશવિદેશમાં મોટા ભાગની આયાત-નિકાસ દરિયાઈ રસ્તે થતી હોય છે. કન્ટેનરના ભાડામાં થયેલા વધારાની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે.
1 min
ભૂસ્ખલન : માનવે 'પર્યાવરણ'માં કરેલી છેડછાડનું 'પરિણામ'...
તાજેતરમાં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા આકસ્મિક ભૂસ્મલનમાં કંઈકેટલાય લોકો દબાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદની ઋતુમાં ભૂસ્મલનની ઘટનાઓ કાયમ બનતી રહે છે. આમ તો વિશ્વભરમાં વિવિધ પ્રકારના ભૂખ્ખલન થતાં રહે છે, ભારતમાં પણ અત્યાર સુધી અગણિતવાર આવા ભૂસ્મલનો થયા છે. ભારતના ઉત્તરાખંડ રાજયના બદરીનાથ-કેદારનાથ ધામ ખાતે જૂન, ૨૦૧૩માં થયેલા ભારે ભૂખ્ખલનમાં ઘણા મોટાપાયે જાનહાનિ થઈ હતી. પુણેના અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં થયેલા ભારે ભૂઅલનમાં આખું ગામ દબાઈ ગયાના અહેવાલો વહેતા થયા હતા. ઑગસ્ટ ૧૯૯૮ દરમિયાન ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના માલપા ગામે ભારે ભૂખ્ખલન થયું હતું. જેમાં ૩૮૦ લોકો મૃત્યુ પામ્યાં હતાં.
1 min
ફરીવાર શાળામાં સેટ થવાના ડરથી બાળકો એન્ક્ઝાઇટીથી પીડાય રહ્યાં છે
કોરોના કાળની સૌથી વધુ માઠી અસર બાળકો પર પડી છે, પરંતુ હવે ધીમેધીમે બધું નોર્મલ બની રહ્યું છે, ત્યારે સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ કર્યો છે. ઘણા બધાં રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજ્યોમાં શરૂ થશે. દોઢ-એક વર્ષના લાંબાગાળા બાદ ઘણા બાળકો માટે ફરીથી શાળાએ જવું એ ખુશીની વાત છે. જ્યારે ઘણા બાળકોમાં વિપરીત અસર જોવા મળી રહી છે. ઓનલાઇન અભ્યાસ પછી હવે શાળાએ જવાના કારણે બાળકો એન્કઝાઇટીની સમસ્યાથી પીડાય રહ્યાં છે.
1 min
ABHIYAAN Magazine Description:
出版社: SAMBHAAV MEDIA LIMITED
カテゴリー: News
言語: Gujarati
発行頻度: Weekly
The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ