વાત કરીએ જો આજના ભારતની તો વા અહીં સામાન્ય લોકો માટે પણ મેડિકલ સુવિધા એફોર્ડ કરવી પહોંચની બહાર છે. જેથી ઈચ્છવા છતાં પણ લોકો પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખી નથી શકતી, કારણ કે એક વાર નાની બીમારી માટે પણ ડોક્ટર પાસે જવાનો મતલબ વધારે ફી સાથે મોંઘી-મોંઘી દવાઓ લખી આપવી, જે ગરીબ તો દૂરની વાત છે. સામાન્ય લોકો પણ એફોર્ડ નથી કરી શકતા. એ સાચું છે કે પૂરી ટ્રીટમેન્ટની ૭૦ ટકા દવાઓ પર ખર્ચ થઈ જાય છે, કારણ કે ડોક્ટરની પાસે જતા આ બ્રાન્ડેડ મેડિસિન જ લખે છે, જે પેટન્ટના લીધે, તે દવાઓની જાહેરાત પર થતા ખર્ચ અને વધારે આ દવાઓમાં પ્રોફિટ માર્જિન હોવાથી તેને મોંઘી કિંમતે વેચવામાં આવે છે, જે સામાન્ય લોકોની પહોંચથી બિલકુલ બહાર છે. આ સ્થિતિમાં વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પરિયોજનાના માધ્યમથી હેલ્થકેરમાં લોકોના પોકેટના ભારને ઓછો કરવાના હેતુથી દેશના વિભિન્ન જિલ્લામાં ‘વડાપ્રધાન જનઔષધિ કેન્દ્રો’ની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય આ યોજના હેઠળ તમામ નાગરિકોને સસ્તા ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં એક લાંબી સફર કરી છે.
સેવા પણ, રોજગાર પણ
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...
જાણીઅજાણી
એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...
જિમ જવું કેટલું જરૂરી
તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...
સૌંદર્ય સમસ્યા
જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...