રિઝર્વ બેન્કે કેટલીક બેન્કો અને ધિરાણ સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી ગેરવાજબી રીતે વસૂલાતાં વ્યાજ અંગે ચિંતા વ્યક્ત કરી તેમને ગ્રાહકોને વધારે વસૂલાયેલો ચાર્જ રિફંડ આપવા અને સુધારાલક્ષી પગલાં લેવા નિર્દેશ કર્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલાં સમયગાળા દરમિયાન રેગ્યુલેટેડ એન્ટિટીસ (આરઈ) એટલે કે, નિયંત્રિત એકમોની કરાયેલી સ્થળ તપાસમાં કેટલીક બેન્કો અને ધિરાણ સંસ્થાઓ દ્વારા વ્યાજ વસૂલવાની ગેરવાજબી પદ્ધતિઓના સેંકડો કેસો મળી આવ્યાં હતાં.
Esta historia es de la edición April 30, 2024 de Uttar Gujarat Samay.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 30, 2024 de Uttar Gujarat Samay.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા
ત્રણ માસ બાદ સારા ભાવ મળ્યાઃ સૂકી ડુંગળીના 340 થી 400
રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત
ગોંડલના બાળકને તાવની બીમારીથી દાખલ કર્યો, આંચકી હોવાનું જણાવી મશીનમાં મુક્તાં ઘઝી ગયો
ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ
ગોમતીપુરમાં એક મહિનાથી જુગારધામ ચાલતુ હતું
પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં
ભાજપ નેતાએ માફી માગી ત્રણ દિવસ ઉપવાસ કરશે
સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ
ભારતમાં KP 2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા
પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો
પેટ્રોલિંગ વખતે યુવા સિંહે આવીને પગમાં બચકા ભર્યા
સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
લોકોને લૂંટવા માટે સરકારે નવો કીમિયો અજમાવ્યો છે
કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર
સહકારી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ : બેન્કના આંતરિક ડખા ચર્ચામાં આવ્યા
કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
આનંદનગર રોડ પર આવેલી સ્મીતસાગર સોસાયટીની ઘટના પરિવારજનોએ લૂંટારુંને પકડી પોલીસને સોંપ્યો
લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી
ચૂંટણીના પરિણામો અંગે બસપ વડાનો દાવો