વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું
Uttar Gujarat Samay|April 22, 2024
વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા
વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું

ધમધમતા તાપમાં ગાય માતાને કેરીના રસ બાદ હવે બે હજાર કિલો તરબૂચનું વડોદરામાં ગાયોને ભોજન કરાવવામાં આવ્યુ હતુ. ત્યજી દેવાયેલી, કતલખાને જતા બચાવી લેવાયેલી તેમજ બીમારીથી ગ્રસ્ત વડોદરાની પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગૌમાતાઓને વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા તરબૂચ પિરસવામાં આવ્યુ હતુ. આ જ ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌમાતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

Esta historia es de la edición April 22, 2024 de Uttar Gujarat Samay.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición April 22, 2024 de Uttar Gujarat Samay.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE UTTAR GUJARAT SAMAYVer todo
જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા
Uttar Gujarat Samay

જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા

ત્રણ માસ બાદ સારા ભાવ મળ્યાઃ સૂકી ડુંગળીના 340 થી 400

time-read
1 min  |
May 22, 2024
રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત
Uttar Gujarat Samay

રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત

ગોંડલના બાળકને તાવની બીમારીથી દાખલ કર્યો, આંચકી હોવાનું જણાવી મશીનમાં મુક્તાં ઘઝી ગયો

time-read
1 min  |
May 22, 2024
ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ
Uttar Gujarat Samay

ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ

ગોમતીપુરમાં એક મહિનાથી જુગારધામ ચાલતુ હતું

time-read
1 min  |
May 22, 2024
પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં
Uttar Gujarat Samay

પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં

ભાજપ નેતાએ માફી માગી ત્રણ દિવસ ઉપવાસ કરશે

time-read
1 min  |
May 22, 2024
સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ
Uttar Gujarat Samay

સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ

ભારતમાં KP 2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા

time-read
1 min  |
May 22, 2024
પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો
Uttar Gujarat Samay

પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો

પેટ્રોલિંગ વખતે યુવા સિંહે આવીને પગમાં બચકા ભર્યા

time-read
1 min  |
May 21, 2024
સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
Uttar Gujarat Samay

સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

લોકોને લૂંટવા માટે સરકારે નવો કીમિયો અજમાવ્યો છે

time-read
1 min  |
May 21, 2024
કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર
Uttar Gujarat Samay

કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર

સહકારી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ : બેન્કના આંતરિક ડખા ચર્ચામાં આવ્યા

time-read
1 min  |
May 21, 2024
કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
Uttar Gujarat Samay

કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે

આનંદનગર રોડ પર આવેલી સ્મીતસાગર સોસાયટીની ઘટના પરિવારજનોએ લૂંટારુંને પકડી પોલીસને સોંપ્યો

time-read
1 min  |
May 21, 2024
લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી
Uttar Gujarat Samay

લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી

ચૂંટણીના પરિણામો અંગે બસપ વડાનો દાવો

time-read
1 min  |
May 21, 2024