કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વિશે ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા બ્રિટનની એક અદાલતમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે કોવિશિલ્ડ વેક્સિન સાઇડ ઇફેક્ટ થાય છે અને કેટલાક કેસમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા સર્જાય છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં કંપનીએ આ એકરાર કર્યો હતો, તેને ભારતમાં અત્યારે ચૂંટણીના માહોલમાં વિવાદનો વિષય બનાવવાની તૈયારી કેટલાક લોકોએ કરી છે. ખાસ કરીને સરકારને ભીંસમાં લેવાનો એક અસરકારક મુદ્દા તરીકે તેને ઉછાળવાનો પ્રયાસ થયો છે, પરંતુ વેક્સિન બનાવનાર અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતો તેમ જ કેટલાક ડૉક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે કંપનીએ જે એકરાર કર્યો છે તે બધા કેસમાં બધાને અસરકર્તા નથી. લગભગ દસ લાખ કેસમાં બે પાંચ લોકોને એમની અન્ય બીમારી અને તાસીરના કારણે સાઇડ ઇફેક્ટ થવાની શક્યતાઓ રહે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?