બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં કુપોષિત સગર્ભા મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધી સેવાકાર્ય માટે સમભાવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા પ્રોજેક્ટના બીજા વર્ષના પ્રારંભ નિમિત્તે ૨૫મી મે ગુરુવારના રોજ વિરમપુરમાં સ્વ. ભાનુબહેન ભૂપતભાઈ વડોદરિયા સારવાર કેન્દ્ર, પ્રમુખ વિદ્યાલય ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમીરગઢ તાલુકાને ટીબી મુક્ત કરવાના અભિયાનનો પણ આરંભ કરાયો હતો. સમભાવ ટ્રસ્ટના સંસ્થાપકોમાંના એક દિવંગત શૈલેષભાઈ વડોદરિયાની તસવીર સમક્ષ મીનાબહેન શૈલેષભાઈ વડોદરિયા તેમ જ ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આદિવાસી લોકગીતના તાલે પ્રમુખ વિદ્યાલયની કન્યાએ સુંદર સ્વાગત નૃત્ય પ્રસ્તુત કર્યાં બાદ પરંપરાગત પાઘડી પહેરાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Esta historia es de la edición June 10, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 10, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?