રાજીવ હત્યા કેસઃ એક અનોખો અપરાધી
ABHIYAAN|November 26, 2022
જેલમાં અભ્યાસ કરતા રહીને પેરારીવલને તેની સાથેના જેલના ૧૦૦ જેટલા કેદીઓને પણ ભણાવ્યા. તેણે વેલોર જેલમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું સ્ટડી સેન્ટર સ્થાપિત કર્યું અને કેદીઓને ભણાવ્યા
તરુણ દત્તાણી
રાજીવ હત્યા કેસઃ એક અનોખો અપરાધી

એ જી. પેરારીવલન.

એકત્રીસ વર્ષથી તામિલનાડુની જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આ કેદીને ૧૮ મે, ૨૦૨૨ના રોજ સર્વોચ્ચ અદાલતે જેલમાં તેની સારી વર્તણૂકને કારણે છોડી મૂકવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધી હત્યા કેસનો આ અપરાધી સૌ પ્રથમ કેદમાંથી છૂટવા માટે નસીબદાર બન્યો. મૂળભૂત રીતે તો ફાંસીની સજા પામેલા ૨૬ અપરાધીમાં તેનો સમાવેશ થતો હતો. ૨૦૧૪માં ફાંસીની રાહ જોઈ રહેલા આ કેદીઓને ફાંસી આપવામાં અસાધારણ વિલંબને કારણે તેમની સજા આજીવન કારાવાસમાં તબદીલ થઈ હતી અને પછી છ માસ પહેલાં કેદમાંથી મુક્તિ મળી.

આ પેરારીવલનની મુક્તિને આધાર બનાવીને જ રાજીવ ગાંધી હત્યા કેસના બાકીના કેદીઓએ પણ મુક્તિની માગણી કરેલી અને ૧૧ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે અન્ય છ કેદીઓને પણ મુક્તિ આપી દીધી. આ એ.જી. પેરારીવલન રાજીવ ગાંધી હત્યા કેસનો અનોખો કેદી બની રહ્યો. શા માટે? તેની વાત રસપ્રદ છે.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 minutos  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 minutos  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 minutos  |
June 01, 2024
એજ્યુકેશન સ્પેશિયલ
ABHIYAAN

એજ્યુકેશન સ્પેશિયલ

શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’

time-read
5 minutos  |
June 01, 2024
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
ABHIYAAN

ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?

૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?

time-read
5 minutos  |
June 01, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી

time-read
4 minutos  |
June 01, 2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?

time-read
5 minutos  |
June 01, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સ્માર્ટ મીટરમાં કોણે કાચું કાપ્યું? લોકોનો આક્રોશ ભાજપ સમજે છે?

time-read
3 minutos  |
June 01, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

જામીન પર બહાર આવેલા કેજરીવાલની નવી મુસીબત

time-read
2 minutos  |
June 01, 2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 minutos  |
May 25, 2024