ધીરુ પુરોહિત
કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર કહેવતોનો પ્રદેશ છે. આ પંથકની ખમીરવંતી પ્રજાની એક લાક્ષણિકતા છે કે એ જે કામ કરે તે દિલથી અને એકધારું કરે એટલે અહીં ઘણાંબધાં કામ કે પ્રસંગો એટલા એકધારા અને દિલથી થયા કે તેની કહેવત બની ગઈ. આવી જ એક કહેવત હાલના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના મુક્તિ સંગ્રામ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં કાઠિયાવાડીઓ છે. આ કહેવત છે, ‘દીવ, દમણ અને ગોવા.. ફિરંગીઓ બેઠા રોવા' ફિંરંગી શાસન હેઠળના આ પ્રદેશોને આઝાદી મળી પણ તેમાં દીવની આઝાદીની ખાસ વિશેષતા છે.
દીવના મુક્તિ સંગ્રામની કહાની એટલા માટે વિશેષ છે કે દીવ, દમણ અને ગોવા પર અંગ્રેજો નહીં, પણ પોર્ટુગીઝો એટલે કે પોર્ટુગીઝોનું શાસન હતું. આ પ્રદેશો દેશની આઝાદીના લગભગ દોઢ દશકા પછી આઝાદ થયા. એ ઇતિહાસ સર્વવિદિત છે કે ભારતની આઝાદી માટે ઈ.સ. ૧૮૫૭થી ૧૯૪૬ સુધી સ્વતંત્રતાની લડાઈઓ, ચળવળો વિવિધ પ્રાંતોમાં થતી રહી, પણ જૂનાગઢ (સોરઠ) રાજના સીમાડે આવેલ દીવનું પોર્ટુગીઝ શાસન તો એ પછી પણ જેમનું તેમ જ હતું. દીવને આઝાદ કરવા જંગ ખેલાયો તેમાં જૂનાગઢની આરઝી હકૂમતની ભૂમિકા અનુકરણીય રહી અને તેમાંય પડદા પાછળ તો સરદાર પટેલ જ રહ્યા.
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?