ABHIYAAN - August 14, 2021Add to Favorites

ABHIYAAN - August 14, 2021Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea ABHIYAAN junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99 $49.99

$4/mes

Guardar 50% Hurry, Offer Ends in 2 Days
(OR)

Suscríbete solo a ABHIYAAN

1 año $12.99

Guardar 75%

comprar esta edición $0.99

Regalar ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

શું મણિપુર આપણું રહેશે?

મહાભારતનું છે અથવા ભારતનું પોતાનું છેહરેક ભારતીય કહે મારું મણિપુર સોનાનું છે

શું મણિપુર આપણું રહેશે?

1 min

ધઆઉટસાઇડર: અસ્તિત્વ સ્વાતંત્ર્ય અને વિદ્રોહ

વિશ્વ સ્તરે સાહિત્યમાં એક સમયે અસ્તિત્વવાદી ચળવળ વ્યાપક રીતે વિસ્તરી હતી. માણસનું પોતાનું હોવાપણું, આ સંસારમાં તેનું સ્વતંત્ર સ્થાન અને ભૂમિકા જેવા કાયમથી પજવનારા પ્રશ્નો આસપાસ ફરતું અસ્તિત્વવાદી સાહિત્ય આજે જરાક જીર્ણ હોવા છતાં ઘણીવાર પ્રસ્તુત લાગે છે. આપણી ભાષાના દિગ્ગજ લેખક સુરેશ જોષી લખે છે : “હું પ્રત્યેક પળે નિર્માતો જાય છે. એનું નિર્માણ હું કરું છું. એનું નિર્માણ કરવાની અબાધિત સ્વતંત્રતા એ મારો જન્મજાત હક છે. એ સ્વતંત્રતા વાપરવાનાં જે કાંઈ પરિણામો આવે તેની જવાબદારી પણ મારી છે.

ધઆઉટસાઇડર: અસ્તિત્વ સ્વાતંત્ર્ય અને વિદ્રોહ

1 min

શિલ્પીના નામે પ્રસિદ્ધ એવું 'રામપ્પા' શિવ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં...

માસ્ત્રોત્તમ માસ શ્રાવણ માસે... દેવાધિદેવ મહાદેવના ભક્તો માટે શુભ સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા તેલંગાણા રાજયમાં આવેલા ૮૦૦ વર્ષ જૂના કાકતિયા રુદ્રેશ્વર શિવ મંદિર કે જે “રામપ્પા મંદિર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે, એને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ૧૨મી સદીમાં રચાયેલું આ મંદિર ભારતની સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું ભવ્ય પ્રતીક છે. ૨૫ જુલાઈ, ૨૦૧૧ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૪મા અધિવેશન દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે ભારત તરફથી આ એકમાત્ર નામાંકનની દરખાસ્ત હતી, જે ઐતિહાસિકતા અને વિશિષ્ટતાને લીધે સ્વીકારી લેવાઈ હતી, એ સાથે જ યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં રામપ્પા શિવ મંદિર ભારતના ૩૧માં સ્થાપત્ય તરીકે સમાઈ લેવાયું છે.

શિલ્પીના નામે પ્રસિદ્ધ એવું 'રામપ્પા' શિવ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં...

1 min

જીવનને સૂરમય બનાવનારા સંગીત સાધકોના આર્થિક સૂર બેસૂરા બન્યા

કોરોનાના કારણે દરેક ક્ષેત્રના લોકોને અનેક ઉપાધિઓ સહન કરવી પડી છે. કચ્છમાં લોકસંગીતની આરાધના કરનારા કલાકારોને પણ ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આજે આ કલાકારો જીવન નિર્વાહ માટે મજૂરી કરવા મજબૂર બન્યા છે.

જીવનને સૂરમય બનાવનારા સંગીત સાધકોના આર્થિક સૂર બેસૂરા બન્યા

1 min

જ્યાં ચાર પેઢીથી પૂતના પૂજાય છે!

આપણા દેશમાં દરેકમાં ઈશ્વર છે તેવી ભાવના ધર્મ સાથે વણાયેલી છે. દેવ અને દેવીઓની મૂર્તિઓ શ્રદ્ધા સાથે પૂજાય છે. યુગોથી જે કથા સાંભળતાં આવ્યા છીએ તે મૂર્તિમાં દર્શન થાય છે, સહજ કથાઓ છે તે વાર અને તહેવારે યાદ આવી જાય, પણ દરેક પાત્રો યાદ કરાતાં નથી. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ સાથે અનેક ચરિત્રો છે જે કથામાં વર્ણનમાં આવે, પણ તેમની મૂર્તિઓ સ્થાપિત નથી કે તેમનાં દર્શન કરવા લોકો ભેગાં થતાં નથી. ભગવાન શ્રીકૃષ્ણની લીલાના પ્રસંગો વિવિધ મૂર્તિઓમાં કંડારી પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. શ્રીકૃષ્ણ લીલા પ્રેરક છે. લોકો શ્રીકૃષ્ણના સંદેશાત્મક પ્રસંગો, જશોદાનો લાલો અને મટકી ફોડતો સખો કે વાંસળીના સૂરે ગાયો ચરાવતો કાનો જોઈ રાજી થતાં હોય છે.

જ્યાં ચાર પેઢીથી પૂતના પૂજાય છે!

1 min

'સોશિયલ મીડિયા' મિત્રતાનું નવું સરનામું

સામાન્ય રીતે બાળપણમાં બંધાયેલી દોસ્તી ગાઢ હોય તેમ માનવામાં આવે છે. તો ઘણી મિત્રતા શાળા, કૉલેજથી શરૂ થતી હોય છે, પરંતુ આજના યુગમાં માનવામાં આવે છે કે, દરેક પ્રકારના દર્દની દવા હોય છે, સોશિયલ મીડિયાના મિત્રો પાસે. હવે સમય બદલાયો છે. લોકો સોશિયલ મીડિયા સાથે એટલા બધા જોડાઈ ગયા છે કે, તેઓ પોતાની સમસ્યાનું સમાધાન સોશિયલ મીડિયા પર શોધે છે અને મજાની વાત એ છે કે, ત્યાં કોઈ ને કોઈ એક મિત્ર તો એવું મળી જ જાય છે જે તેમના પ્રશ્નનું સોલ્યુશન લાવી શકે.

'સોશિયલ મીડિયા' મિત્રતાનું નવું સરનામું

1 min

Leer todas las historias de ABHIYAAN

ABHIYAAN Magazine Description:

EditorSAMBHAAV MEDIA LIMITED

CategoríaNews

IdiomaGujarati

FrecuenciaWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo