દિલ્હી હાઈકોર્ટે ૯મી એપ્રિલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા કરાયેલ ધરપકડને પડકારતી અરજીને કાઢી નાખી છે અને સાથોસાથ અદાલતે કરેલી કેટલીક ટિપ્પણીઓમાં કેજરીવાલની ધરપકડ સામે તેમના વકીલો તેમ જ આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર ઉઠાવવામાં આવતા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરી દીધા છે. અરવિંદ કેજરીવાલ તેમની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા રહ્યા છે અને ચૂંટણી વખતે તેમની ધરપકડને એક ષડયંત્ર ગણાવતા રહ્યા છે. પોતે મુખ્યપ્રધાન હોવાથી ધરપકડ ન થવી જોઈએ તેમ જ તેમના નિવાસ સ્થાને ઇડીએ દરોડા પાડવા જોઈએ નહીં તેવું પણ તેઓ કહેતા રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં આ બધી બાબતો અત્યંત સ્પષ્ટ કરી દીધી છે. અદાલતના જણાવવા પ્રમાણે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો ઉપરથી જણાયું છે કે કેજરીવાલે ષડયંત્ર રચ્યું હતું અને ગુનાખોરીની આવકના ઉપયોગ અને તેને છુપાવવામાં સક્રિય રીતે સામેલ પણ હતા. તેઓ અંગત રીતે આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે પણ તેમાં સામેલ હતા.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે