સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?
ABHIYAAN|April 08, 2023
સ્પાઇનમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. જેમાં નાનપણમાં થતા ગાદીના ખસવાથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓમાં થતા સ્પાઇનના કેન્સર પણ આવી જાય છે
સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?

સ્પાઇન એટલે મણકાની એવી હારમાળા કે જે આપણા ધડને પગ પર અલગ-અલગ ગતિશીલતા અને સ્થિરતા અવસ્થામાં આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે spinal cord નામના જ્ઞાનતંતુના દોરડાનું રક્ષણ પણ કરે છે. હેલ્થ ચેકઅપ એટલે શરીર અથવા શરીરના કોઈ પણ અંગની સામાન્ય કે અસામાન્ય હોવા માટેની તપાસ.

આમ સ્પાઇન હેલ્થ ચેકઅપ એટલે મણકાની હારમાળાના આકાર, ગતિશીલતા અને ઘડતરનું સામાન્ય કે અસામાન્ય હોવાની તપાસ. સ્પાઇન હેલ્થ ચેકઅપમાં મણકાના આકાર, મજબૂતાઈ તથા અન્ય રોગો વિશેના સંકેતની ચકાસણી કરવામાં આવે છે.

સ્પાઇનમાં આકાર અથવા વળાંકનું મહત્ત્વ:

સમીકરણ છે RN2+1 R =મણકાની વજન સહન કરવાની ક્ષમતા N = સ્પાઇનમાં આવેલા વળાંકની સંખ્યા.

એટલે કે જો સ્પાઇનમાં કોઈ વળાંક ન હોય અને સીધી સોટી જેવી હોય તો N=0 એટલે કે સ્પાઇનની વન સહન કરવાની ક્ષમતા R નું મૂલ્ય એક હોય, પણ સ્પાઇનમાં કુલ ત્રણ વળાંક હોય છે, ગરદનનો, બરડાનો અને કમરનો. આ મુજબ N=3 અને સ્પાઇન વન સહન કરવાની ક્ષમતા R, સીધી સ્પાઇન કરતાં ૧૦ ગણી હોય છે. આમ સ્પાઇનમાં ત્રણ વળાંક હોવા જરૂરી છે. જો આમ ન હોય તો એને સ્પાઇનનો મિકેનિકલ ડિસ-એડવાન્ટેજ કહી શકાય છે. આવા ડિસએડવાન્ટેજના કારણે સ્પાઇનમાં નાના-મોટા ઘસારા કે નુકસાન થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં વહેલી ઉંમરે શરૂ થાય છે.

Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024