વાલીઓ માટે મૂંઝવણનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે દીકરીઓને શહેરમાં ભણવા મોકલવી કે નહીં? જે દીકરીઓ પહેલેથી જ તેજસ્વી હોય અને ઉચ્ચ શિક્ષણ માટે વતનમાં યોગ્ય વ્યવસ્થા ન હોય એવા કિસ્સાઓમાં વાલીઓ નિર્ણય લેવામાં અનેક પ્રકારની ચિંતા અનુભવે છે. એક તરફ દીકરો-દીકરી એક સમાન – એની વાત ચાલે છે અને બીજી તરફ જ્યારે દીકરીને બહાર ભણવા મોકલવાની વાત આવે ત્યારે માતા-પિતા ચિંતામાં મુકાઈ જાય છે. સમાજમાં છેલ્લા બે દાયકાથી એવું ચિત્ર જોવા મળે છે કે દીકરાની તુલનામાં દીકરીઓ વધુ તેજસ્વી પુરવાર થઈ રહી છે, કારણ કે તે પોતાની દિનચર્યાનો વધુમાં વધુ સમય અભ્યાસમાં આપી રહી છે. જોકે તેજસ્વી દીકરીઓ માટે એવા જ તેજસ્વી મુરતિયા શોધવા એ એક જુદા પ્રકારની સમસ્યા છે, પણ એ જુદો વિષય છે. અત્યારે તો આપણે વાત કરીએ છીએ દીકરીઓના ઉચ્ચ શિક્ષણની. વાલીઓને પોતાની દીકરી પર તો પૂર્ણ વિશ્વાસ હોય છે, પરંતુ આ બદલાયેલા નવા જમાના પર તેમને એક ટકો પણ વિશ્વાસ નથી. અહીંથી સમસ્યાનો આરંભ થાય છે..!
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)