વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ
ABHIYAAN|October 01, 2022
દંપતીઓમાં વંધ્યત્વ એ પુરુષ અને સ્ત્રી બંનેની શારીરિક તકલીફોના કારણે ઉદ્ભવતી સમસ્યા છે, પણ આજેય તેનો મોટા ભાગનો બોજ સ્ત્રી જ ઊંચકી રહી છે. લગ્નસંસ્થામાં સ્ત્રીમાં તકલીફ ન હોય તો તેને અન્ય પુરુષ સાથે સ્ત્રીજનીનો આગળ વધારી શકે તેવી છૂટ નથી. જ્યારે પુરુષમાં તકલીફ હોય તો પણ સ્ત્રીએ સારાનરસા અનુભવો કરીને પિતૃસત્તા માટે વારસદાર પેદા કરી આપવો પડે છે.
ડો. મિતાલી સમોવા
વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ

તનિશાએ દરવાજામાંથી ઝાંખ્યું, હજુ વેઇટિંગમાં બે જણ બેઠા હતા. કેબિનની અંદરનો દર્દી બહા૨ આવ્યો અને બહારનો અંદર જવા ગયો એ વચ્ચેના સમયમાં તનિશાએ ડૉ. સુલેમાને પૂછી લીધું કે, ‘મૅડમ, થોડું અંગત કામ છે, થોડી વાર પછી કોઈ ન હોય ત્યારે આવું?’ ડૉ. સુલેમાએ કાયમી દર્દી તનિશાને હા કહી. ઓપીડીમાં દર્દી જોવાઈ ગયા પછી તનિશાએ ડૉ. સુલેમાને કહ્યું, ‘મૅડમ, બહુ મોટી મુશ્કેલીમાં છું. લગ્નનાં ત્રણ વર્ષ થયાં તોય મને પ્રેગ્નન્સી ન રહી, એટલે હમણાં હું ’ને કેશવ ગાયનેકને ત્યાં બતાવવા ગયાં હતાં. અમારાં અરેન્જ મેરેજ પછી કેશવ અહીં મારા પિયર નજીક રહેવા આવી ગયો છે, અમે સુખેથી રહીએ છીએ. અમારી બંનેની નોકરી પણ અહીં નજીક છે. અમને કોઈ તકલીફ નથી. સાસુ-સસરા સમયાંતરે આવતાં જતાં રહે છે. મારાં મોટાં નણંદ અહીં શહેરમાં રહે છે, તેમની સાથે અમારે સારો ઘરોબો છે. હમણાં ગાયનેકને બતાવ્યું ત્યારે એમણે અમારા બંનેના રિપોર્ટ કરાવ્યા. મારા તો નોર્મલ આવ્યા, પણ કેશવના રિપોર્ટમાં ઓલિગોસ્પર્મિયા એટલે કે શુક્રાણુના કાઉન્ટ બહુ ઓછા આવ્યા. એ મૅડમે એવું કહ્યું કે એ સિવાય પણ બીજી તકલીફો છે. મૅડમે પ્રેમથી કહી દીધું કે કેશવ ક્યારેય સામાન્ય રીતથી પિતા નહીં બની શકે, અમારી પાસે આઈવીએફ કરાવ્યા વિના છૂટકો નથી. આ વાત સાંભળીને કેશવ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. તેને એવું થઈ ગયું છે કે તે કોઈ કામનો નથી અને આઈવીએફનો ખર્ચો હાલ અમને પરવડે એમ નથી. એવામાં કેશવ હવે સેક્સમાં પણ રસ નથી લઈ શકતો. આજ સુધી તેને શીઘ્રપતનની તકલીફ નથી થઈ, પણ આ જાણ્યા પછી એ એટલો એન્ઝાયટીમાં રહે છે કે એ મારી સાથે સંબંધ પણ બાંધી શકતો નથી.’

‘આ વાતે મારાં મોટાં નણંદ સિવાય મારા કે કેશવના ઘરનાને કોઈને કશું કહ્યું નથી. છતાં કેશવને એવો જ ડર લાગે છે કે લોકો આ જાણી જશે તો તેના વિશે કેવું વિચારશે? તેને નપુંસક કહીને ચીડવશે. શું કરું? કશું ખબર નથી પડતી મૅમ. બાળક નહીં આવે તો ચાલશે, મને મારો કેશવ જોઈએ. બધા ભલે મને વાંઝણી કહે કે મહેણાં મારે, એ બધું હું સહન કરી લઈશ, પણ કેશવ વિના મને નહીં ચાલે. હું એને તમારી પાસે લઈ આવું, તમે એને સમજાવશો?’ ડૉ. સુલેમાએ હકાર ભણ્યો.

Diese Geschichte stammt aus der October 01, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 01, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 Minuten  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 Minuten  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 Minuten  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 Minuten  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 Minuten  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 Minuten  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 Minuten  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 Minuten  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 Minuten  |
May 25, 2024