દિલ્હી હાઈકોર્ટે ૯મી એપ્રિલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા કરાયેલ ધરપકડને પડકારતી અરજીને કાઢી નાખી છે અને સાથોસાથ અદાલતે કરેલી કેટલીક ટિપ્પણીઓમાં કેજરીવાલની ધરપકડ સામે તેમના વકીલો તેમ જ આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર ઉઠાવવામાં આવતા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરી દીધા છે. અરવિંદ કેજરીવાલ તેમની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા રહ્યા છે અને ચૂંટણી વખતે તેમની ધરપકડને એક ષડયંત્ર ગણાવતા રહ્યા છે. પોતે મુખ્યપ્રધાન હોવાથી ધરપકડ ન થવી જોઈએ તેમ જ તેમના નિવાસ સ્થાને ઇડીએ દરોડા પાડવા જોઈએ નહીં તેવું પણ તેઓ કહેતા રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં આ બધી બાબતો અત્યંત સ્પષ્ટ કરી દીધી છે. અદાલતના જણાવવા પ્રમાણે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો ઉપરથી જણાયું છે કે કેજરીવાલે ષડયંત્ર રચ્યું હતું અને ગુનાખોરીની આવકના ઉપયોગ અને તેને છુપાવવામાં સક્રિય રીતે સામેલ પણ હતા. તેઓ અંગત રીતે આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે પણ તેમાં સામેલ હતા.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?