સ્વસ્થ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિની અણધારી વિદાય અસંખ્ય લોકોને આઘાત અને આંચકો આપી જાય છે. વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલની બાબતમાં આમ જ બન્યું છે.
વોટ્સએપ ગ્રૂપમાં તેમને શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો છે. પત્રકારત્વ ક્ષેત્રના લગભગ તમામ લોકોને દિલીપભાઈની ચિરવિદાય વ્યથિત કરી ગઈ છે. એ સ્વાભાવિક પણ છે. પત્રકારત્વની દુનિયામાં નિ:સ્વાર્થ અને નિર્વ્યાજ માર્ગદર્શન, સહાય, હૂંફ અને મદદ આપનાર વ્યક્તિત્વનો દુષ્કાળ પ્રવર્તે છે. એ સ્થિતિમાં દિલીપ ગોહિલ સિનિયર, જુનિયર કે નવાંગતુકને સર્વકાળે, સર્વથા ઉપલબ્ધ રહેતા. મીડિયાનાં તમામ માધ્યમોનો અનુભવ મેળવી ચૂકેલા દિલીપભાઈ કોઈ પણ માધ્યમમાં કામ કરનારને ગાઇડ કરી શકતા. આવી ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. પરિચિત કે અપરિચિત અથવા અલ્પ પરિચિત પત્રકાર સાથે પણ સમાન રૂપે સાહજિકતાથી દિલીપભાઈ વર્તી શકતા હતા.
هذه القصة مأخوذة من طبعة February 10, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 10, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે