હાલ રોજ આપણી આસપાસ સમાચારોમાં, સોશિયલ મીડિયામાં કે આડોશ પડોશમાંય મંદિરની-રામમંદિરની વાત અવિરત કાને પડતી રહે છે. આ વચ્ચે એક ફ્રેન્ડની ટીનેજર દીકરીએ મને પૂછ્યું, ‘માસી, તમે જ કહો છો કે ભગવાન તો બધે હોય... તો મંદિર કેમ?’ આ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક આપણને સૌને થયો છે! મેં પણ બાળપણમાં કોઈવાર આ પ્રશ્ન નાનીને કર્યો હતો. જવાબમાં નાનીએ બહુ સરસ સમજાવેલું, ‘જો, હવા પણ બધે જ છે છતાં તું અને હું અત્યારે પંખા નીચે કેમ બેઠા છીએ? કેમ કે પંખા નીચે આપણને વધુ હવાનો અનુભવ થાય છે અને ગરમી લાગતી નથી. કંઈક એમ જ ભગવાન બધે છે જ, પણ આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે એ વધુ અનુભવાય છે.’ નાની યાદ આવ્યા તો આ વાતમાં એ પણ યાદ આવે કે કોઈ કોઈ મંદિર વ્હાલા સ્વજનના ઘર જેવા લાગવા લાગે છે, જેમ કે સોમનાથ મંદિર એવું લાગે જાણે આપણા કોઈ વડીલ કે મોભીનું ઘર. દ્વારિકાનું જગત મંદિર એવું લાગે જાણે કોઈ એવા પરમસાથીનું ઠેકાણું કે જેની આગળ હૈયું ખોલીને બધું કહી શકાય. દક્ષિણ ભારતમાં મંદિરોને ‘રાજાનું ઘર’ કહેવામાં આવતું. એકવાર કાશી-બનારસ પર એક શૉ જોતી હતી તો એમાં એક વ્યક્તિએ એક અદ્ભુત વાક્ય કહ્યું કે,
هذه القصة مأخوذة من طبعة January 27, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 27, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?