મૂલ્યનિષ્ઠ સ્થાપત્યના યુગપ્રવર્તક સ્થપતિ બાલકૃષ્ણ દોશી
ABHIYAAN|February 11, 2023
એમનું દરેક સ્થાપત્યસર્જન નિરાળું ને અનોખું હોય છે. સ્થાપત્યને તેઓ કલા કરતાં પણ આગળ લઈ જઈ માનવીય ચેતનાના ધબકારની કક્ષાએ મૂકી આપે છે એ એમની આગવી વિશેષતા છે
નિસર્ગ આહીર
મૂલ્યનિષ્ઠ સ્થાપત્યના યુગપ્રવર્તક સ્થપતિ બાલકૃષ્ણ દોશી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર તરીકે ખ્યાતિ પામેલા બાલકૃષ્ણ દોશીનો જગવિખ્યાત ‘સંગાથ’ સ્ટુડિયો આવેલો છે. પ્રાકૃતિક તત્ત્વો એનું મહત્તમ સૌંદર્ય વેરી શકે એવી એમની ઑફિસમાં હું એમને પૂછું છું: ‘કોઈ પણ સ્થાપત્યમાં તમે કયાં તત્ત્વોને પ્રાધાન્ય આપો છો?’

આનંદ જેમનું આભૂષણ છે અને સાદગી જેમનું સૌંદર્ય છે એવા દોશીસાહેબ સાથે વાત કરવી એટલે જીવનની અનેક સકારાત્મક ધારાઓને પામવી. વય વધવાની સાથે જેમનામાં માનવીય તેજ પ્રતિભાપુંજ થઈ ઓપી રહ્યું છે એવા દોશીસાહેબની કાળી ફ્રેમના ચશ્મા નીચેની તરલ આંખોમાં ચળકાટ આવે છે. લાંબા શ્વેત કેશ પર તેઓ જરાક હાથ ફેરવી લે છે. મુખ પર આછી તાલાવેલી છે અને ઉત્તર આપતા તત્પર ઓષ્ઠ થોડું વંકાય છે. તેઓ કહે છે: ‘હું પ્રાધાન્ય આપું છું માણસાઈને અને બીજું હું કહું તો ઉત્સવને. એ બે વસ્તુ મને ખબર છે. ઘરમાં સતત ઉત્સવ થતો હોય.. હું વૈષ્ણવ છું એટલે મારી આસપાસ સતત શૃંગાર હોય, ભોજન હોય, આનંદ હોય, ગીત હોય, સંગીત હોય.. તો એ વસ્તુ મારામાં પહેલેથી જ આવી છે કે, પૂજાપાઠ હોય, ધર્મ હોય, મંદિરમાં જવાનું હોય.. આ બધી વસ્તુ તમે કરતા હો તો એ મારા હિસાબે સ્થાપત્યમાં આવવી જોઈએ. મને એક ગુરુ મળેલા, એટલે એમણે મને એક વખતે કહેલું.. લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે.. કે જ્યારે પણ તમે મકાન બાંધો ત્યારે એમ સમજજો કે મંદિર છે! એટલે સ્થાપત્યને મૂળ હું મંદિર સમજું છું, રહેઠાણ નથી સમજતો.' આવી તો એમની અનેક વાતો યાદ આવે છે ને સાદગી, સરળતા સાથે અનુપમ સુંદરતા વણનારા દોશીસાહેબની સુદીર્ઘ, ભવ્ય કર્મયાત્રા યાદ આવે છે.

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 mins  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024