ABHIYAAN Magazine - July 02, 2022
ABHIYAAN Magazine - July 02, 2022
Go Unlimited with Magzter GOLD
Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to ABHIYAAN
1 Year $12.99
Save 75%
Buy this issue $0.99
In this issue
The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.
DNA આધારિત ડાયેટ થકી મેદસ્વીતાનો ઇલાજ કરનારા ડૉ. ઋષિકેશ ત્રિવેદી
ડૉ. ઋષિકેશ ત્રિવેદીએ સેલિબ્રિટીઝ ઉપરાંત જુદા જુદા દશથી વધારે દેશોના ૧૫૦૦થી વધુ લોકોનું કાઉન્સેલિંગ અને સારવાર કરીને તેમને માત્ર સાજા નથી કર્યા, બલકે તેમની જીવનશૈલીમાં પરિવર્તન કરાવીને જિંદગી બદલી નાખી છે
1 min
શિવસેનામાં વિદ્રોહઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં
ઉદ્ધવ ઠાકરેની સરકારના સંચાલનમાં એનસીપીના સર્વેસર્વા શરદ પવારના રિમોટ કન્ટ્રોલથી પણ શિવસેનાના ધારાસભ્યો નારાજ હતા
1 min
અગ્નિપથ વિવાદઃ સૈન્ય પરિવર્તન માટે સજ્જ બને છે
સૈન્યમાં નિયમિત ભરતી બંધ કરવામાં આવી રહી છે એ વાત સાચી નથી. વાસ્તવમાં નિયમિત ભરતીની પદ્ધતિ બદલાઈ રહી છે. અગ્નિપથ યોજનામાંથી ૨૫ ટકા જવાનો નિયમિત ભરતી માટે પસંદ થવાના છે
1 min
માઇકલ મરવો જોઈતો નહોતો!
એક સ્ટીલ કંપનીમાં કામ કરતા, સફળ સંગીતકાર બનવાનું સ્વપ્ન સિદ્ધ ન કરી શકેલા પિતાનાં નવ સંતાનોમાંથી સાતમો દીકરો માઇકલ આગળ જતા સોનું સાબિત થયો હતો
1 min
દુર્લભ સારસ પંખીને ભાલ-ચરોતર ગમી ગયા
ખંભાતથી ગોલાણા તરફ પ્રયાણ કરો એટલે થોડા થોડા અંતરે લીલા ઘાસચારા કે બેટ વચ્ચે ચરતાં સારસ અચૂક નજરે પડે. ખંભાત ભાલ, કાંઠા અને ચરોતરની ત્રિભેટે ઊભેલો તાલુકો છે. વિશ્વમાંથી અસ્તિત્વ ગુમાવી રહેલા સારસની સંખ્યા આ પંથકમાં જ નોંધપાત્ર રીતે વધી છે. જેનું મુખ્ય કારણ સારસ માટે અહીંનું સાનુકૂળ વાતાવરણ અને સ્થાનિકોનો પ્રેમ છે. આ વિસ્તારમાં ખેડૂતો સારસનાં ઈંડાંનું પ્રેમપૂર્વક જતન કરે છે. અરે, જ્યાં સુધી સારસનાં ઈંડાં સેવાઈ ન જાય ત્યાં સુધી ખેતરમાં ખેડ પણ કરતા નથી.
1 min
અગ્નિપથઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ..
કેન્દ્ર સરકારે તાજેતરમાં સૈન્યની ત્રણેય પાંખમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. યોજના જાહેર થતાંની સાથે જ સરકારને યુવાઓનો ભયંકર વિરોધનો સામનો કરવાની નોબત આવી છે. સત્તરથી વધુ રાજ્યોમાં યુવાનો આ યોજનાનો વિરોધ કરવા માટે સડકો પર ઊતર્યા છે. ટ્રેનો સળગાવી છે અને આંદોલન હિંસક બન્યું છે. સરકારે ઉતાવળમાં વિરોધને ડામવા માટે નવી ઘોષણાઓ કરવી પડી છે. પક્ષના નેતાઓએ જ આપેલાં વિવાદાસ્પદ નિવેદનોએ બળતામાં ઘી હોમ્યું છે. જ્યારે આ બધી ઘટનાઓ વચ્ચે સરકારે આ યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે તેની ભાવિ અસરો અને સંભવિત પરિબળો પર વાત કરીએ..
1 min
અગ્નિવીરોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે
શાળા-કોલેજોમાં આ ઉંમરમાં એનસીસીમાં વિદ્યાર્થીઓ જોડાતાં હોય છે એ જ ઉંમરે સેનામાં ભરતી થવાની તક મળે છે
1 min
સૈન્યને નવા પડકારો માટે સુસજ્જ કરતું પગલું
પહેલા સૈન્યમાં ભરતી થનારા લોકોને ‘બેઝિક ઇન્ફન્ટ્રી ટેકટિક્સ' નામે નવ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી
1 min
શું છે અગ્નિપથ યોજના?
સામાન્ય કિસ્સાઓમાં તેમના ચાર વર્ષ દરમિયાન પગારમાંથી જે ૩૦ ટકા રકમ કપાઈને સેવા નિધિ ફંડમાં જમા થતી હતી તે કુલ રકમ ૫.૦૨ લાખ થાય છે
1 min
શંકાઓનું સમાધાન કરી યોજનાને આગળ ધપાવો
સૈન્યના વાતાવરણમાં ચાર વર્ષ રહેનારા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ સોળે કળાએ ખીલી ઊઠશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
1 min
દક્ષિણ ગુજરાતના પાંચ આદિજાતિ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૩૦૫૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપતા પીએમ
આદિજાતિ નાગરિકોની આશા-આકાંક્ષાઓને અનુરૂપ વિકાસ કરવાના નિર્ધાર માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર કટિબદ્ધ એસ્ટોલ પ્રોજેક્ટઃ નેવાના પાણી મોભે નહીં પણ ૨૦૦ માળની ઊંચાઈએ ચઢાવી આદીવાસી પરિવારોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું
1 min
આ યોજનામાં યુવાનોનું કે રાષ્ટ્રનું હિત નથી
ચાર વર્ષ પછી માત્ર ૨૫ ટકા અગ્નિવીરોને જ આગળ લઈ જવામાં આવશે તો બાકીના પંચોતેર ટકાનું ભવિષ્ય શું હશે
1 min
ફૂટપાથ પર શરૂ થયેલી શિક્ષાની ગંગોત્રી: ‘પાઠશાળા'
યાયાવર પંખીડાં તીવ્ર ઠંડીથી બચવા સ્થળાંતર કરતાં રહે, એમ બાંધકામ સહિતના મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રમિકો જીવનની હાડમારી અને બેરોજગારીથી બચવા અને પેટનો ખાડો પૂરવા પોતાનું કાયમી સરનામું છોડી જતાં રહે છે. જોકે જ્યાં તેઓ જાય છે ત્યાં શિક્ષણની બાબતે એમના બાળકોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. આ વરવી વાસ્તવિકતાથી વડોદરાનું બંગાળી સખી મંડળ ચિંતિત બન્યું. એ બાળકોને ભણાવવાનું વિચારબીજ વાવ્યું, તેને વૃક્ષમાં પરિવર્તિત કર્યું અને તેનાં ફળ, ફૂલની મીઠી સોડમ સમાજમાં ચોતરફ ફેલાવા લાગી.
1 min
વ્યાયામ શિક્ષક વગર વિદ્યાર્થીઓ કેવી રીતે રમે?
વિદ્યાર્થીઓ રમતગમતમાં પ્રવીણ થાય તે હેતુથી સરકારે નવી શિક્ષણનીતિમાં ખેલકૂદને મહત્ત્વ આપ્યું છે, પરંતુ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તે માટે શિક્ષકોની નિમણૂક થતી નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થી યોગ કે ખેલકૂદમાં આગળ કેવી રીતે આવી શકે? વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષય વૈકલ્પિક હોવાથી તેના પ્રત્યે ધ્યાન દેવાતું નથી.
1 min
અંબાજીમાં પ્રસાદના નામે દર્શનાર્થીઓને લૂંટતા વેપારીઓ
અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન મા અંબાનું ધામ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે, જેમની સાથે અમુક લેભાગુ વેપારીઓ માતાજીના પ્રસાદના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ક્યારેક લોકો આવી ઘટનામાં જતું કરે છે, તો ક્યારેક થોડાક વાદવિવાદ બાદ સમાધાન થઈ જતું હોય છે. જોકે તાજેતરમાં જ અમદાવાદના રહીશ લૂંટનો શિકાર થયા બાદ એમાં પોલીસ ફરિયાદ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે, પરંતુ આસ્થાળુઓને ખંખેરવાનો આ ઘટનાક્રમ હજુ અટક્યો નથી.
1 min
સોપારી કિલરની ‘સાતમ આઠમ' કેવી રહેશે?
અન્ય ઉદ્યોગોની જેમ કોરોના મહામારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ નડી હતી. એ તાવણીમાંથી પસાર થયા બાદ હવે ફરી આ ઉદ્યોગ ધબકતો થયો છે. લોકો ફરી સિનેમાઘરો સુધી જવા લાગતાં ગુજરાતી ફિલ્મો પણ એક પછી એક રિલીઝ થઈ રહી છે. કોરોના કાળની વિકટ પરિસ્થિતિ વચ્ચે નિર્માણ પામેલી એક એવી ફિલ્મ પણ હવે રિલીઝ થવામાં છે, જેનું નામ છે ‘સાતમ આઠમ’!
1 min
એક વિસરાયેલા ગાંધીજન: લક્ષ્મીદાસ આશર
લક્ષ્મીદાસે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો તે રામેશરામાં તેમનાં નામ, કામને જાણનાર કોઈ નથી. પ્રથમપંક્તિના રચનાત્મક કાર્યકરની આનાથી મોટી બીજી વિડંબના શી હોઈ શકે?
1 min
મુસાફરી આપણું ઘડતર કરે છે!
નડિયાદ ઊતરવું છે એવું કહીને અમદાવાદથી બેઠેલો પેલો યુવાન વલસાડ ઊતર્યો'તો બોલો! એણે કહ્યું, ‘સ્ટેશને સ્ટેશને ડબો બદલતો બદલતો આટલે સુધી આવી ગયો.’
1 min
સારા પતિ બનવું એ પુરુષની વ્યક્તિગત સિદ્ધિ છે
એક છોકરી સમજણી થાય ત્યારથી આપણે તેને સતત એ ભણાવતા રહીએ છીએ કે કેવી રીતે તેણે મોટા થઈને પરણીને પારકા ઘરે જવાનું છે, પતિ અને પરિવાર સાથે એડજસ્ટ થવાનું છે, આદર્શ પત્ની-વહુ બનવાનું છે, પણ છોકરાને આદર્શ પતિ બનવાનું કોણ ભણાવશે? પુરુષના આખા પરિવાર સાથે ઍડજસ્ટ થઈ શકતી સ્ત્રી સામે પુરુષને તો ફક્ત એક જ માણસ સાથે ઍડજસ્ટ કરવાનું હોય છે, પોતાની પત્ની.
1 min
નાટ્યકાર ગિરીશ કર્નાડ
‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ'થી બહાર ગિરીશ કર્નાડે પ્રચંડ અને બહોળું કામ કર્યું છે. તેઓ ઉત્કૃષ્ટ નાટ્યકાર હતા, શ્રેષ્ઠ લેખક હતા. કર્નાડના સંસ્કૃતિ અને માન્યતાનું મિશ્રણ રજૂ કરતાં કન્નડ પ્લે ‘નાગમંડલ' વિશે તથા તેમના જીવનનાં અજાણ્યાં પાસાં વિશે આજે વાત કરી છે.
1 min
ABHIYAAN Magazine Description:
Publisher: SAMBHAAV MEDIA LIMITED
Category: News
Language: Gujarati
Frequency: Weekly
The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only