ABHIYAAN Magazine - April 10, 2021Add to Favorites

ABHIYAAN Magazine - April 10, 2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી

1 min

મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી

મહારાષ્ટ્રની ત્રણ પક્ષોના જોડાણવાળી સંયુક્ત સરકારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં એનસીપીના વડા શરદ પવારનું વધુ ચાલે છે એવી છાપ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહ વચ્ચેના ઘર્ષણ અને વિવાદ પછી વધુ દઢ બની છે.

મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી

1 min

માનવીનો માનીતો મોર

દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે

માનવીનો માનીતો મોર

1 min

રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ

કોગ્રેસના વિદ્રોહ જૂથ જીિ-૨૩ના બળવાખોરો સાથે સમાધાન કરવા માટે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને મધ્યસ્થી તરીકે આગળ વધવા જણાવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ હજુ પણ જી-૨૩ જૂથની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી તેમના વિશ્વાસુ સાથીઓ કે.સી.

રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ

1 min

મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?

ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!

મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?

1 min

પડ પાસા પોબાર!

પશ્ચિમ બંગાળમાં ચાર દાયકા પછી જે ચિત્ર ઊપસી રહ્યું છે તેને જોઈને જડ અને ચેતનનું યુદ્ધ કેવું હોય તે ફલિત થઈ રહ્યું છે. જડ શક્તિને તોડવા પહેલાં પણ વિવિધ રંગો એક થયા હતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ન થતાં તે ભાંગી પડતાં પહેલાં વિવિધ પક્ષો એક થતાં પછી તેમની શક્તિ તોડવા એક મંચ બન્યું જેમાં એક વિચારધારા નહોતી, પણ લોકોને પરિવર્તન જોઈતું હતું, તેમને સમૂળગો રંગ બદલી લાંબી એકધારી સત્તાનો અંત દેખાડી દીધો હતો.

પડ પાસા પોબાર!

1 min

ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું

૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં પ્રભાતફેરી દરમિયાન ૧૮૫ બાળકો સહિત ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ લોકોની યાદમાં સ્મારક બનાવવાની વાત તો તે સમયથી જ ચાલે છે, પરંતુ હજુ પણ વાલીઓ સ્મારકની રાહ જોઈ રહ્યાં છે.

ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું

1 min

પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ

જાતભાતની ચટપટી વાનગીઓ અને વિરુદ્ધ ખોરાકના વધતા જતા ઉપયોગને કારણે લોકોમાં નિતનવી બીમારીઓ દેખા દઈ રહી છે. બીજાઓને જોઈને આરોગવામાં આવતું જંકફૂડ સહિતનું ભોજન ઘણીવાર વ્યક્તિને ગંભીર રોગોનું ઘર બનાવી દે છે. ત્યારે અહીં વાત કરવી છે એક એવી ભોજન પદ્ધતિની, જે અપનાવીને વ્યક્તિ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે.

પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ

1 min

માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું

સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું..!!

માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું

1 min

ગંગુબાઈ કાઠિયાવાડી આખરે વિવાદ શાનો છે?

ક્યારેક એવું લાગે છે કે વિવાદનું બીજું નામ સંજય લીલા ભણશાલી છે. રામલીલા હોય, બાજીરાવ-મસ્તાની હોય કે પછી પદ્માવત હોય – ભણશાલી લ્મિો વિવાદ ઊભો ન કરે તો જ નવાઈ. અમુક લ્મિ પંડિતોને તો એવું લાગે છે કે ભણશાલી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન માટે કેટલીકવાર વિવાદને જોર આપવાનું કામ કરે છે. યુ નો પબ્લિસિટી સ્ટન્ટ. ભણશાલી હવે તેમની નવી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી લઈને આવી રહ્યા છે. લ્મિમાં ગંગુબાઈનું કિરદાર આલિયા ભટ્ટે નિભાવ્યું છે. સાઠના દશકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. વાત એમ છે કે આ હ્મિ મુંબઈના માફિયા ક્વીન નામના પુસ્તક પર આધારિત છે. હુરીન ઝાઇદીના આ પુસ્તકમાં મુંબઈના કમાટીપુરા વિસ્તારની જાણીતી મહિલા ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત છે. કમાટીપુરા વિસ્તાર રેડ લાઇટ વિરતાર છે. વેશ્યાગૃહો ત્યાં આવેલાં છે.

ગંગુબાઈ કાઠિયાવાડી આખરે વિવાદ શાનો છે?

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All