ઉનાળામાં રસભરેલી કેરી મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે, પણ બારેમાસ જીવમાત્ર માટે અમૃત સમાન ર સાયણ કોઈ હોય તો એ શ્રીમદ્ ભાગવતકથા છે.
સારા સમાચાર એ છે કે ચૈત્ર સુદ એકમ એટલે કે મંગળવાર, ૯ એપ્રિલથી કાંદિવલીના આંણે એક વિરાટ ગૌરવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં શ્રીમદ્ ભાગવતકથા ઉપરાંત વ્રજ ૮૪ કોસની વિવિધ ઝાંખી, શિણિજ પરિક્રમા તથા પ્રાચીન દ્વારકાધીશ પ્રભુનાં દર્શન-મનોરથ, પોથીયાત્રા, હાથી-ઘોડા, કળશ સાથે શોભાયાત્રા જેવાં અનેક આકર્ષણ હશે. પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાયેલું વેલી સંગીત અર્થાત્ અષ્ટસખા તથા સુરદાસજીની પ્રણાલીનાં કીર્તનો પણ અહીં થશે. વૈષ્ણવો માત્ર ૧૦૦ રૂપિયાની કૂપન લઈ રોજ ભોજન-પ્રસાદી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે.
આ મહોત્સવના પ્રેરણાસ્રોત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય કહે છે કે જાતમુરુ વલ્લભાચાર્યજીના સમયનાં ત્રણ દિવ્ય ભાવદ્ મરણ હિન્ગ ભગવા સ્વરૂપ જાહેરમાં છે. એક નાથદ્વારામાં દેવદમન, ઉજ્જૈનમાં ઈન્દ્રદમન અને અમારી પાસે વડોદરામાં નાગદમન શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. નાાદમનજી માટે ડાકોરધામ માં હવેલી અને આશરે બે લાખ ચોરસ ફૂટમાં ગૌશાળા, યાત્રાધામ, વગેરે બની રહ્યાં છે, જેના પ્રચાર અને પ્રોત્સાહન રૂપે મુંબઈ-કાંદિવલીના આંગણે આ મહોત્સવનું આયોજન થયું છે. નાાદમન પ્રભુના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશજીનું અત્યંત સ્વરૂપ કથામંડપમાં બિરાજમાન સો પ્રાચીન કરવામાં આવશે.
ભાગવતરસિયા વૈષ્ણવો માટે આનંદની વાત એ છે કે દીપકભાઈ શાસ્ત્રીની લાક્ષણિક શૈલીમાં કહેવાયેલી કથા ઉપરાંત દ્રુમિલકુમારજી મહોદયનાં વચનામૃત પણ માણી શકાશે, જેમાં તત્ત્વ વિવેચન વિશેષ હશે.
શણગાર અને મનોરથ
પાંચ હજાર વર્ષ પૂર્વેના દ્વારકાધીશના સ્વરૂપની નિજ મંદિર માં પધરામણી, રોજના અલૌકિક શણગાર તથા નિતનવા મનોરથો. કથાપ્રસંગોના મનોરથ જુદા. છપ્પન ભોગ,
વૈષ્ણવોને ઘેરબેઠાં મળશે વ્રજ યાત્રાનો અવસર....
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.