અ વિશ્વાસ એક એવી ઊપજ છે જેનાં મૂળિયાં ઝટ બળતાં નથી. બે પરિવાર વચ્ચે આપસી ભરોસાનો અભાવ હોય તો એનું સમાધાન લાવવું હજી શક્ય છે, પણ બે સમાજ કે માનવસમુદાય વચ્ચે અવિશ્વાસ હોય તો ડહોળાયેલું પાણી શાંત પડતાં ખાસ્સી વાર લાગે છે અને ક્યારેક એમાં નાનકડો પથ્થર પડે તોય એ મોટાં વમળ ઊભાં કરી દે છે.
બે જુદી જુદી વિચારધારા ધરાવતા સમાજ વચ્ચે અણબનાવનાં અનેક કારણ હોઈ શકે. ધાર્મિક વિચારસરણીમાં અસમાનતા એ માટેનું એક પ્રમુખ કારણ છે.દુનિયાના અનેક દેશની રચના કે એમનું ગઠન ત્યાંની પ્રજાના ધર્મની સમાનતા અથવા તો અસમાનતાને લીધે કે એના આધારે થયાં છે. બે વિચારસરણી વચ્ચે એકમેક માટે થોડુંય જતું કરવાની તૈયારી હોય તો એ મતભેદ ઓછા થઈ શકે.
ભારતમાં હિંદુ સંસ્કૃતિ સદીઓથી છે, પણ અન્ય ભૌગોલિક વિસ્તારમાં લોકો જેટલા સંગઠિત હોય એટલી હિંદુ પ્રજા સંગઠિત નહોતી. વર્ણ, જ્ઞાતિ, સંપ્રદાયના નામે અનેક ફાંટા હતા અને એક જ ધર્મ હોવા છતાં એ કોઈ એક કડી નહોતી. આ જ કારણે ભારતની પ્રજા એકજૂટ આક્રમણોનો સામનો ન કરી શકી અને દેશ વર્ષો-દાયકા-સદીઓ સુધી જુદી જુદી વિદેશી રાજવટના તાબામાં રહ્યો. ભારતવર્ષના ભૌગોલિક સીમાડા ઓળંગી જે લોકો અહીં આવ્યા એમાંથી મુસ્લિમો અહીં જ મોટી સંખ્યામાં વસી ગયા. બીજી પ્રજા અહીં સાગમટે કાયમી વસવાટના ઈરાદે નહીં આવી હોય.
લાંબા સમય સુધી જુદી જુદી ઈસ્લામિક રાજવટનાં આક્રમણ ભારત પર થતાં રહ્યાં. અસંગઠિત પ્રજા તરત એમના કાબૂમાં તો આવી ગઈ, પણ પ્રજાનું ખમીર અને મનોબળ તોડી નાખવા આક્રમણખોરોએ સ્થાનિક પ્રજાનાં ધર્મસ્થળોને લક્ષ્ય બનાવ્યાં. જે ભગવાન પોતાનું ઘર ન બચાવી શક્યો એ હિંદુ પ્રજાનું કઈ રીતે રક્ષણ કરી શકવાનો? એવું લોકોનાં મનમાં ઠસાવી મોટા પાયે ધર્મપરિવર્તન પણ કરાવવામાં આવ્યું. બારમીથી અઢારમી સદી વચ્ચે ૩૫૦૦ જેટલાં હિંદુ ધર્મસ્થાનકોનો નાશ કરવામાં આવ્યો અને એમાંથી કેટલાંક પૂજાસ્થળોની જગ્યાએ જ મસ્જિદ બાંધવામાં આવી. શક્ય છે કે આમાંથી કેટલીક મસ્જિદ પણ સમયની થપાટ સામે ટકી નહીં શકી હોય.
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.