નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી શરૂ કરીને તિલકવાડા સુધીની પરિક્રમા છે. ઘણા યાત્રિકો આ પંચકોષી પરિક્રમા કરીને સમગ્ર નર્મદા પરિક્રમા જેટલું પુણ્યનું ભાથું બાંધી લે છે. પગપાળા યાત્રામાં બે વખત હોડીમાં બેસીને નર્મદા નદી પાર કરીને ટૂંકી પરિક્રમા પૂર્ણ થાય છે. દર વર્ષે આ પંચકોષી પરિક્રમા માટે હજારો યાત્રાળુઓ આવે છે.
કાંઠે-કાંઠે પરિક્રમા થતી હોય તેવી નર્મદા નદીનું વિશેષ મહત્ત્વ છે. એટલા માટે જ હજારો પરિક્રમાવાસીઓ મા નર્મદાની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધે છે, પરંતુ સમગ્ર નર્મદા નદીની પરિક્રમાનો રૂટ ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટરનો છે. જેમાં પગપાળા ચાલવા માટે ખૂબ લાંબો સમય વીતે છે. કેટલાક લોકો એટલા માટે કટકે કટકે પણ પરિક્રમા કરતા હોય છે, પણ જે શ્રદ્ધાળુઓ આ સમગ્ર પરિક્રમા કરી શકતા નથી, તેમના માટે શાસ્ત્રોમાં ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જેને લીધે દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી આ પરિક્રમા થાય છે.
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે