ભૌતિકવાદના પૂરમાં ન તણાય એ જ સાચો ત્યાગી
ABHIYAAN|February 03, 2024
ઝાલાવાડના હાસ્યકલાકારની પ્રતિજ્ઞા : આવકનો ૧૦૦ ટકા ભાગ દાનમાં આપીશ...
હેમેન્દ્ર ભટ્ટ
ભૌતિકવાદના પૂરમાં ન તણાય એ જ સાચો ત્યાગી

ભારતીય સંસ્કૃતિમાં દાનનો અનેરો મહિમા છે. કર્ણથી લઈ ભામાશા જેવા દાનવીરોએ દેશકાળના સંજોગોવશ દાન કરી દાનની આ પરંપરાને ઊજળી બનાવી છે. દાનકર્મની આ પ્રણાલીને આજે પણ ઝાલાવાડના એક હાસ્યકલાકારે વિશિષ્ટ રીતે જાળવી રાખી છે અને પોતાની આવકના ૧૦મા ભાગ લેખે લાખો રૂપિયાનું દાન શિક્ષણ તેમ જ આરોગ્ય જેવી સમાજપયોગી સેવાઓ પાછળ કર્યું છે. હવે દાનનો આ આંકડો ૧૧ કરોડે પહોંચાડવા આ કલાકારે નેમ લીધી છે. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે.

કહેવાયું છે કે જે વ્યક્તિ દાનકર્મ કરી જાણે એ જ ધનનો ખરો માલિક છે, બાકી તો બધા સંપત્તિના વૉચમેન (રખેવાળ) છે... આ વાત એવા એક હાસ્યકલાકારની છે કે જેમણે આ ઉક્તિને સાર્થક કરી છે. આ કલાકારનું નામ છે ‘જગદીશ ત્રિવેદી’. જેમણે જિંદગીનાં ૫૦ વર્ષ સુધી લોકોને હસાવ્યા છે, તે હાસ્યકલાકાર હવે સાચા અર્થમાં હસી ન શકતા લોકોને ખડખડાટ હસાવવા નીકળ્યા છે.

Diese Geschichte stammt aus der February 03, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 03, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 Minuten  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 Minuten  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 Minuten  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 Minuten  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 Minuten  |
June 01, 2024